ब्रेकिंग न्यूज़

श्री करणी गो सेवा समिति कोटा सर में मूंग चुरी का भंडारा कर की पुण्य आत्मा की शांति की कामाना,2. दुसारणा गांव की श्री कृष्णा गौ सेवा समिति गौशाला में शीतल तरबूज का सामूहिक भंडारा गौवंश को समर्पित कियापीलीबंगा नगरपालिका अध्यक्ष पद: उपचुनाव में कांटे की टक्कर, त्रिकोणीय हुआ किसके सर सजेगा ताजपीलीबंगा: अमरसिंहवाला के गांव चक 37 एलएल डब्ल्यू में सार्वजनिक भूमि से अतिक्रमण हटाने की मांगमोमासर में अहमदाबाद विमान हादसे पर जताया दुःख, आयोजित की शोक सभा पूर्व सीएम सहित मृतकों दी श्रद्धांजलि की आत्मा शांति की कामानाजन संघर्ष समिति के तत्वाधान में गुलाना तहसील की समस्याओं को लेकर धरना20 वर्षीय युवक ने फांसी का फंदा लगाकर की जीवनलीला समाप्त17 वर्षीय युवक का खेत पर काम करते समय करंट की चपेट में आने से मौत, परिवार में छाया मातमसोनभद्र – पुलिस अधीक्षक सोनभद्र ने रिजर्व पुलिस लाईन चुर्क में शुक्रवार परेड की ली सलामी, तत्पश्चात किया निरीक्षण-सोनभद्र -अमिला धाम के घाटी में टेंपू पलटने से एक की मौत, दर्शन कर लौट रहे थे श्रद्धालुसुबह देश और राज्यों से बड़ी खबरें एक साथसतेज गर्मी में बढ़ रहा है हीट स्ट्रोक का खतरा, डॉक्टर ने बताया लू लगने पर सबसे पहले क्या करना चाहिए13 जून 2025 शुक्रवार आज का पंचांग व राशिफल और जानें कुछ खास बातें पंडित नरेश सारस्वत रिड़ी के साथअहमदाबाद में हुए भीषण विमान हादसे में 265 लोगों की मौत, एक यात्री जिंदा मिला ,41 घायल हॉस्पिटल में भर्ती’, पुलिस कमिश्नर ने की पुष्टि.. पीड़ितों को एक करोड़ मुआवजा देगा टाटा ग्रुप..स्टार क्लब श्रीडूंगरगढ़ के 10 खिलाड़ी ऑल इंडिया यूनिवर्सिटी बेसबॉल प्रतियोगिता में भाग लेंगेएनडीपीएस एक्ट के तहत कोतवाली पुलिस की प्रभावी कार्रवाई

Patan | પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામેથી અર્ધ બળેલ હાલતમાં મળેલ લાશની તપાસમાં ખુન કરી ભાગી જનાર ઇસમોની ધરપકડ કરી ખુનના અનડીટેકટ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી એલ.સી.બી.પાટણ

IMG-20250528-WA0082(2)

😊 Please Share This News 😊


Gova ahir
Spread the love

સાંતલપુર પો.સ્ટે.ના જાખોત્રા ગામના સુરેશભાઇ ખેંગાભાઇ આહીર ઉવ.આ.રર ની પત્ની નામે ગીતાબેન ઉવ.આ.રર ની ગઇ કાલ તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ રાત્રી દરમ્યાન કયાંક જતા રહેલ જેની શોધખોળ કરતાં જાખોત્રા ગામની સીમમાં સુતારકી તલાવડી નામની જગ્યામાંથી અર્ધ બળેલ હાલતમાં એક લાશ મળી આવેલ અને જે લાશ ઉપર કેશરી કલરનો ચણીયો (ઘાઘરી) તથા પગે ચાંદીની ઝાંઝરી હોવાથી જે લાશ ગીતાબેનની છે તેવું માની ઘરે લાવેલ અને જે પછી કપડાં બદલાવા માટે જતાં જે લાશ ગીતાબેન આહીરની નહી પણ કોઇ અજાણ્યા પુરૂષની હોવાનું જણાઇ આવતાં જે અંગે પોલીસને જાણ કરેલ જેથી તેની તપાસ દરમ્યાન જે લાશની ઓળખ હરજીભાઇ દેવાભાઇ સોલંકી ઉવ.આ.પ૬ રહે.પીપરાળા હાલ રહે. વૌવા તા.સાંતલપુરવાળાની થતાં જેમને કોઇ અજાણ્યા ઇસમે જાખોત્રા ગામની સીમમાં આવેલ સુતારોકી તલાવડીવાળી જગ્યામાં સળગાવી તેમનું ખુન કરેલ હોવાથી જે અજાણ્યા ઇસમ વિરૂધ્ધમાં કાર્યવાહી થવા જેમના ભાઇ દ્રારા સાંતલપુર પો.સ્ટે.માં ફરીયાદ આપતાં સાંતલપુર પો.સ્ટે. ગુરનં-૧૧ર૧૭૦૩૨૨૫૦૨૧૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) મુજબનો ગુનો દાખલ થયેલ છે.

આમ, ઉપરોકત બનાવમાં જાખોત્રા ગામેથી ગીતાબેન વા/ઓ સુરેશભાઇ આહીર ઉવ.આ.૨૨ ના રાત્રીના સમયે પોતાના ખાટલામાંથી પોતાના દિકરાને મુકી ક્યાંક ચાલ્યા ગયા હોઇ અને જેમનો ચણીયો તથા ઝાંઝરી સુતારોકી તલાવડીવાળી જગ્યામાં અર્ધ બળેલ હરજીભાઈ સોલંકીની લાશ ઉપરથી મળી આવેલ જેથી બનાવની ગંભીરતા જોઈ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ પાટણ નાઓએ કેસમાં અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના કરતાં ઈ.ચા.ના.પો.અધિ.શ્રી પરેશ રેણુંકા સાહેબ રાધનપુર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણે ટીમ બનાવી અલગ અલગ દિશામાં કાર્યરત કરેલ જેમાં હ્યુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરતા સદરહું બનાવમાં ગીતાબેન સુરેશભાઇ આહીર અને તેમના જ ગામના ભરતભાઇ લુભાભાઇ આહીરને એકબીજા સાથે પ્રેમ સબંધ હોવાથી જેઓ સંકળાયેલ હોવાનું અને જેઓ બનાવને અંજામ આપી પાલનપુરથી ટ્રેન મારફતે રાજસ્થાન રાજયમાં ભાગી જવાની ફિરાકમાં હોવાનું જણાઇ આવતાં સમય સુચકતા વાપરી જેઓ બન્નેને પાલનપુર રેલ્વે સ્ટેશનથી પકડી જેમની ખુબજ ખંતપુર્વક યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં જેઓ માનસિક રીતે ભાગી પડી પોતાના ગુનાની કબુલાત કરી જણાવેલ કે,

“અમો બન્ને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પ્રેમ સબંધમાં છીએ અને આગળનું જીવન સાથેજ જીવવા માંગતા હોવાથી ઘરેથી ભાગી જવાનું નક્કી કરેલ અને અગાઉ “દ્રષ્યમ” ફિલ્મના બન્ને ભાગ ગીતાએ જોયેલ હોવાથી જેણે એક પ્લાન બનાવેલ કે, કોઇ સ્ત્રી અથવા પુરૂષની લાશ લાવી તેને સ્ત્રીના (ગીતાબેન) કપડા તથા ઝવેરાત પહેરાવીશું અને જે પછી તેને સળગાવીશું જેથી કરી મારા ઘરના માણસો હું મરી ગયેલ છું તેવું માની લેશે તેવો પ્લાન બનાવી ભરતને કહેતાં ભરત પ્લાન મુજબ કામ કરવા તૈયાર થયેલ અને જેમના આયોજન મુજબ તા.૨૬/૦૫/૨૦૨૫ ના રોજ ભરત આહીર સાંતલપુર તાલુકાના બરારા, દાંતરણા, સાંતલપુર, મઢુત્રા ગામે ગયેલ

પરંતુ તેવો કોઇ માણસ મળી ન આવતાં છેલ્લે જે વૌવા ગામે જતાં જે જગ્યાએ એક વયોવુધ્ધ ઇસમ મળી આવતાં જેને પોતાના મો.સા. ઉપર બેસાડી એક ખેતરમાં લઇ ગયેલ જેથી ભરતે તેનું ગળુ દબાવતાં જે બેભાન જેવો થઈ જતાં જેને મો.સા. ઉપર રાખી પોતાની કમર સાથે રસ્સીથી બાંધી રસ્તામાં મળતા લોકોને દવાખાને તેને લઇ જવું છુ તેમ જણાવી જાખોત્રા ગામની સીમમાં સુતારોકી તલાવડીવાળી જગ્યામાં લાવી રાખેલ અને જે પછી રાત્રીના સમયે બધા સુઇ જતાં ગીતા અને ભરત બન્ને જે જગ્યાએ તે માણસને રાખેલ હોઇ તે જગ્યાએ ભેગા થયેલા અને તેને ઉપાડી ગીતાના ઘરની નજીક વાડામાં લાવેલ અને જે જગ્યાએ ગીતા અને ભરત ભેગા મળી જેને ચણીયો તથા ચાંદીની ઝાંઝરી પહેરાવી પોતાના આયોજન મુજબ ગીતા પેટ્રોલ લાવેલ હોઇ જેથી લાશ ઉપર નાંખી તેને દિવાસળીથી સગળાવી જેને સળગતી મુકી જેઓ જયાંથી નીકળી સાંતલપુર આવેલા અને જે પછી રાધનપુર, પાલનપુર અને ત્યાંથી કાંણોદર ગયેલા અને જે પછી ટ્રેન મારફતે જોધપુર જવા માટે પાલનપુર રેલ્વે સ્ટેશનથી ટીકીટ મેળવેલાનું જણાવેલ છે.”

આમ, ઉપરોકત મુજબની વિગતે બન્ને ઇસમોએ પોતાના ગુનાની કબુલાત કરતાં જેમની ધરપકડની કાર્યવાહી કરી સાંતલપુર પો.સ્ટે. સુપ્રત કરવા તજવીજ હાથ ધરેલ છે. મરણ જનાર હરજીભાઇ દેભાભાઇ સોલંકી ઉવ.આ.પ૬ મુળ પીપરાળા તા.સાંતલપુર ગામના વતની છે અને જેઓ છેલ્લા દસેક વર્ષથી વૌવા તા.સાંતલપુર ગામે રહેતા હતા. મરણ જનાર હરજીભાઇ એકલવાયું જીવન જીવતા અને ગામમાં જયાં મજુરી મળે ત્યાં મજુરી કામ કરી ગામમાં ગમે તે જગ્યાએ રોકાઇ પોતાનું જીવન ગુજારતા હોવાનું જણાયેલ છે.

મરણ જનારનું નામ સરનામું:-

(૧) હરજીભાઇ દેભાભાઇ સોલંકી રહે.મુળ પીપરાળા તા.સાંતલપુર હાલ રહે.વૌવા તા.સાંતલપુર

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) ભરતભાઇ લુભાભાઈ જહાભાઇ આહીર રહે.જાખોત્રા તા.સાંતલપુર જી.પાટણ

(૨) ગીતાબેન ડો/ઓ પાતાભાઇ માંડલભાઇ તે વા/ઓ સુરેશભાઈ ખેંગારભાઇ આહીર રહે.જાખોત્રા તા.સાંતલપુર જી.પાટણ

કબજે કરેલ મુદામાલની વિગતઃ-

(૧) મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૬,૫૦૦/-

(૨) ટ્રેનની ટીકીટ નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे

Donate Now

MORE STORIES

Live AajTak TV

वोट जरूर करें

क्या भारत को पाकिस्तान पर हमला करना चाहिए

View Results

Loading ... Loading ...

विज्ञापन बॉक्स

[Rich_Web_Slider id="1"]

RASHIFAL

LIVE CRICKET

WEATHER UPDATE

+38
°
C
High:+41
Low:+31
Wed
Thu
Fri
Sat
[covid19-country-updates country=IN country_list=0 layout=3 label="India Covid19 Data" colors="#d80027,#0052b4"]

Stock Market Update

Panchang

LIVE FM

    [Rich_Web_Slider id="1"]
    error: Content is protected !!