Advertisement

જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ પ્રજાપતિએ ચાણસ્મા તાલુકાના દાંતકરોડી ગામે આવાસ સર્વેની કામગીરીનું નિરીક્ષણ કર્યું

પાટણ જિલ્લામાં આવાસ સર્વે 2.0 ની કામગીરી ચાલી રહી છે. તાલુકામાં આવાસ સર્વેની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ પ્રજાપતિ દ્વારા ચાણસ્મા તાલુકાના દાંતકરોડી ગામે

સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!